સ્વચ્છ સાગર અભિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જાહેર કરેલ “ 75 days cleanliness drive program” અંતર્ગત દરિયામાં તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં શા માટે સ્વછતા અભિયાન જરૂરી છે ? એ વિષે જનજાગૃતિ આવે તે હેતુસર આપણા જિલ્લાના આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી મેડમશ્રી ડો.રાજેશ્રીબેનટંડેલના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠાની દરેક શાળાઓએ સફાઈ ઝુંબેશનું આયોજન કરેલ છે જે સંદર્ભે શાળામાં નીચે મુજબ વિવિધ સ્પાર્ધાઓ, રેલી , સાગર કિનારાની સફાઈ આયોજન કરવામાં આવેલ હતું. તા-07-09-2022 સ્વચ્છ સાગર અભિયાન અંતર્ગત જંજાગૃતિ આવે તે માટે રેલીનું આયોજન તા-07-09-2022 દરિયા કિનારાનો સફાઈ અભિયાન કાર્યક્રમ તા- 08-09-2022 સ્વચ્છ સાગર અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધા તા-09-09-2022 સ્વચ્છ સાગર અભિયાન વિષય પર વકતૃત્વ સ્પર્ધા તા-10-09-2022 પ્લાસ્ટિક મુક્ત સાગર વિષય પર નિબંધ સ્પર્ધા દરિયા કિનારાનો સફાઈ અભિયાન કાર્યક્રમ તા-07-09-2022 ના રોજ એસ.બી.ટંડેલ હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ ચ્ચતર માધ્યમિક શાળા,ઓંજલ માછીવાડ માં દરિયા કિનારાની સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.આ કાર્યક્રમ