Celebration Of Independence Day
તા-15-08-2018, બુધવાર ના રોજ 72 માં સ્વાતંત્રદિન ની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી.માજી સૈનિક અને શાળામાં મોટું દાન આપનાર ઓંજલ માછીવાડના વતની શ્રી બળવંતભાઈ ભગવાનભાઈ ટંડેલ ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ , મંત્રીશ્રી ડૉ. માણેકલાલ તથા આચાર્યશ્રી હરીશભાઈ એ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા.મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના વ્યાયામ શિક્ષિકા શ્રીમતી પાર્વતીબેન તથા ધો-૧૨ ના વિદ્યાર્થી પ્રિયાંકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
Comments
Post a Comment