ગુજરાત માછી મહામંડળ- સમારોહ-2020
ગુજરાત માછી મહામંડળ- સમારોહ-2020
શ્રી ગુજરાત માછી મહામંડળ
દ્વારા આયોજિત “વિવિધ સ્પર્ધાઓ,સાંસ્ક્રુતિક કાર્યક્રમો તથા સ્નેહમિલન સમારોહ” શ્રી રામજી મંદિર, દુધિયા તળાવ,નવસારી ખાતે તા.12-01-2020,રવિવારના રોજ યોજાયો હતો.આ સમારોહમાં સાંસ્ક્રુતિક સ્પર્ધાઓ
યોજાઇ હતી જે પૈકી ગરબા સ્પર્ધામાં એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ
ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડ,તા.જલાલપોર નો પ્રથમ ક્રમ આવ્યો હતો.આ
ગરબો તૈયાર તૈયાર કરાવનાર શિક્ષિકા શ્રીમતિ ચેતનાબેન તથા ગરબા વૃંદને શ્રેયસ કેળવણી
મંડળ ના પ્રમુખશ્રી ગણેશભાઈ,મંત્રીશ્રી ડો.માણેકલાલ તથા કારોબારી સભ્યો અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
Comments
Post a Comment