ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા
ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા
ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે લોકગીત સ્પર્ધા તા-21-08-2021,શનિવારના રોજ શાળામાં યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ ત્રણ આવનાર સ્પર્ધકની માહિતી નીચે મુજબ છે.
ક્રમ | નામ | ધોરણ | મેળવેલ ગુણ |
પ્રથમ | ટંડેલ ખુશીબેન બાલકૃષ્ણભાઈ | 9 | 52 |
દ્વિતીય | ટંડેલ નેહાબેન નવનીતભાઈ | 12 | 51 |
તૃતીય | ટંડેલ જિયાકુમારી રજનીકાંતભાઈ | 10B | 45 |
Comments
Post a Comment