ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણ
ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણ
તા-04-01-2022,મગળવારના રોજ એસ.બી.ટંડેલ
સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડ માં શાળા તથા
PHC,દાંડી ના સંયુક્ત ઉપક્રમે ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણનો કાર્યક્રમ યોજાયો
હતો.શાળા ના તા-31-12-2007 પહેલા જન્મેલા તમામ 135 વિદ્યાર્થીઓનું 100 % રસીકરણ કરવામાં
આવ્યું હતું.
Comments
Post a Comment