ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણ

 

ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણ  

તા-04-01-2022,મગળવારના રોજ એસ.બી.ટંડેલ સાર્વ.હાઇસ્કુલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા,ઓંજલ માછીવાડ માં શાળા તથા PHC,દાંડી ના સંયુક્ત ઉપક્રમે ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓનું રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.શાળા ના તા-31-12-2007 પહેલા જન્મેલા તમામ 135 વિદ્યાર્થીઓનું 100 % રસીકરણ કરવામાં આવ્યું હતું.











































Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી